Skip to main content

નુતન વર્ષાભિનંદન



         

  દિવાળીના પછીના દિવસ ને ‘બેસતું વર્ષ ' કહેવામાં આવે છે , આ દિવસ  'કારતક સુદ એકમ' નો દિવસે હોય છે. આને નવું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે .


 

                   ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસ ને પડવો અને બેસતો મહિનો કહેવાય છે તે જરીતે વર્ષ ના પ્રથમ દિવસને ‘બેસતું વર્ષ‘ કહેવાય છે . અ દિવસ થી 'વિક્રમ સવંત' નું વર્ષ ચાલુ થાય છે .
 

                 આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરો માં ભગવાન ને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે . અ નવા વર્ષની સવાર નું આગમન કઇક અલગ જ હોય છે , જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે . બધા લોકો એકબીજાને પગે લાગે છે , આશીર્વાદ લે છે અને પાછલા વર્ષમાં થયેલ ભૂલોને માફ કરીને આગળ વધે છે .

        આ દિવસે લોકો નકારાત્મક વિચારોનો ત્યાગ કરે છે અને નવા વર્ષ નું પોઝીટીવ વિચારોથી આગમન કરે છે . આ દિવસે ખુશીઓ સાથે અહંકારને હટાવીએ મીઠાઈઓથી મોઢું મીઠું કરીને મનાવાય છે .

        આમાં લોકો પોતાના ઘરો સજાવે છે , એકબીજાને કાર્ડ આપી શુભેચ્છાઓ પાઠવે છે અને લોકો ઉપહાર પણ આપે છે . આ દિવસે પણ દિવાળીના દિવસ ની જેમ એકબીજા સાથે મળીને રાત્રે ફટાકડાઓ ફોડવામાં આવે છે . ઘણા લોકો મંદિરે જાય છે અને પોતાના ઇષ્ટદેવનાં આશીર્વાદ લઇ નવા વર્ષ ની ઉજવણી કરે છે .

એક નવી સવાર સાથે . . .  મંગલમય બને તમારું નવું વર્ષ .

                                                                                                                                                                @Rjun R
VadheR 
                                                                                                                                                                            @R

Comments

Popular posts from this blog

Rameshwar Temple

The ancient Rameshwar Temple Located In Sharma Ghed Taluka Mangrol District Junagadh . The Village Folk Believes That The Lord SHIVA Fulfil There Wishes . In The Rameshwar Tample We feel peace and purity of the nature . we show a Lord SHIVA'S temple everywhere . in rare case we show LORD Brahma Vishnu and Mahesh seated to geather but Lord Brahma Vishnu and Mahesh seated In Rameshwar Mahadev temple at Sarma Ghed .

दीपावली

                                      भारत पर्वों का देश है | यहाँ अनेकानेक पर्व मनाए जाते हैं | दीपों का उत्सव दीपावली उन्ही में से एक प्रमुख त्यौहार है | कार्तिक मास की अमावस्या की अँधेरी रात को दीपामालाएँ पूर्णिमा बना देती हैं | हर्ष-उल्लास से परिपूर्ण यह पर्व केवल बहार ही नहीं, बल्कि भीतर से भी सबमें आशा और उमंग का प्रकाश जगमगा देता है | क्यों मनाया जाता है                                    – दीपावली  के साथ कई धार्मिक तथा एतिहासिक घटनाएँ जुड़ी हुई हैं | श्री राम जी चौहद वर्ष का वनवास पूरा कर इसी दिन अयोध्या पहुँचे थे | अयोध्या वासियों ने उनके स्वागत में दीपमालाएँ सजाई थीं | समूद्र मंथन से इसी दिन लक्ष्मी जी...