દિવાળીના પછીના દિવસ ને ‘બેસતું વર્ષ ' કહેવામાં આવે છે , આ દિવસ 'કારતક સુદ એકમ' નો દિવસે હોય છે. આને નવું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે . ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસ ને પડવો અને બેસતો મહિનો કહેવાય છે તે જરીતે વર્ષ ના પ્રથમ દિવસને ‘ બેસતું વર્ષ ‘ કહેવાય છે . અ દિવસ થી ' વિક્રમ સવંત ' નું વર્ષ ચાલુ થાય છે . આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરો માં ભગવાન ને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે . અ નવા વર્ષની સવાર નું આગમન કઇક અલગ જ હોય છે , જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે . બધા લોકો એકબીજાને પગે લાગે છે , આશીર્વાદ લે છે અને પાછલા વર્ષમાં થયેલ ભૂલોને માફ કરીને આગળ વધે છે . આ દિવસે લોકો નકારાત્મક વિચારોનો ત્યાગ કરે છે અને નવા વર્ષ નુ...
भारत पर्वों का देश है | यहाँ अनेकानेक पर्व मनाए जाते हैं | दीपों का उत्सव दीपावली उन्ही में से एक प्रमुख त्यौहार है | कार्तिक मास की अमावस्या की अँधेरी रात को दीपामालाएँ पूर्णिमा बना देती हैं | हर्ष-उल्लास से परिपूर्ण यह पर्व केवल बहार ही नहीं, बल्कि भीतर से भी सबमें आशा और उमंग का प्रकाश जगमगा देता है | क्यों मनाया जाता है – दीपावली के साथ कई धार्मिक तथा एतिहासिक घटनाएँ जुड़ी हुई हैं | श्री राम जी चौहद वर्ष का वनवास पूरा कर इसी दिन अयोध्या पहुँचे थे | अयोध्या वासियों ने उनके स्वागत में दीपमालाएँ सजाई थीं | समूद्र मंथन से इसी दिन लक्ष्मी जी...